મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિનીએ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથી નિમિત્તેએ પુષ્પાંજલી અર્પણ કરી

મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની ૭૩ મી પુણ્યતિથી નિમિત્તે શનાડા રોડ પર આવેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા એ પુષ્પાંજલી અર્પણ કરી ઉપસ્થિત બેહનો દ્વારા બે મિનિટનું મૌન રાખી શ્રધ્ધાંજલિ આપવામાં આવી.