મોરબી સાર્થક વિધામંદિર દ્વારા શહીદ સ્મરણ યાત્રા યોજાશે

મોરબી સાર્થક વિદ્યામંદિર સનાળા બ્રાન્ચ દ્વારા દ્વારા તા.23 /3 /2020 ના રોજ સવારે 9 વાગ્યે શહીદ સ્મરણયાત્રા નું આયોજનકરવામાં આવ્યું છે ,જેમાં શહીદોને સ્મરણાંજલિ, શહીદ વેશભૂષા, ભારતમાતા પુજન, લાઈવ બેન્ડ, વિશાળ રાષ્ટ્રધ્વજ અને તલવાર કરતબ સાથે શહીદ સ્મરણયાત્રા સનાળા ગામના દરેક વિસ્તારોમા થી પસાર થશે થશે આ યાત્રામાં શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે સનાળા ગામના લોકોને સાર્થક વિદ્યામંદિર દ્વારા જણાવ્યું છે