મોરબી : રાષ્ટ્રવાદી સંગઠોનોએ ક્રાંતિકારીઓને ફુલહાર કર્યા

વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, ગૌરક્ષા મોરબી જિલ્લા ,મોરબી શહેર, મોરબી ગ્રામ્ય ની ટીમ દ્વારા આપણા દેશના મહાન ક્રાંતિકારી અને વિરયોદ્ધા ભગતસિંહ ,સુખદેવ અને રાજગુરુના બલિદાન દિવસ તેમજ શહિદ દિવસ નિમીતે ગાંધીચોક ખાતે તેમની પ્રતિમા ને ફુલહાર કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં તમામ કાર્યકર્તા બંધુઓએ હાજરી આપી હતી