મોરબી : હિન્દુ સંગઠનો દ્વારા મહારાણા પ્રતાપસિંહની જન્મ જયંતીની ઉજવણી કરાઈ

મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ગોરક્ષા દ્વારા વીર પુરુષ મહારાણા પ્રતાપસિંહની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ

મોરબી શહેરના અહીં આવેલા સામાકાંઠા વિસ્તાર માં હાઉસિંગ બોર્ડ ખાતે વીર પુરુષ મહારાણા પ્રતાપસિંહ ની જન્મ જયંતી નિમિત્તે તારીખ 9 5 2022 ને સોમવારના રોજ વીર પુરુષ મહારાણા પ્રતાપ સિંહ જેઓએ દેશ અને રાષ્ટ્રની રક્ષા માટે હિન્દુ સમ્રાટ ક્ષત્રિય કુલભૂષણ મહારાણા પ્રતાપ સિંહ રાષ્ટ્ર ચિંતન કાર્યમાં ભાગ લીધો હોય એવા મહાપુરુષ ના જન્મજયંતિ નિમિત્તે હિન્દુ ચિંતક માં પુરુષને જન્મદિવસ નિમિત્તે તારીખ 9-5-2022 ના રોજ મોરબી ખાતે સામાકાંઠે હાઉસિંગ બોર્ડ વીર પુરુષ મહારાણા પ્રતાપસિંહની પ્રતિમા ને ફૂલહાર કરી જન્મદિવસ ની રીતે મોરબીના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષક ના સભ્યો હોદ્દેદારો કાર્યકરોએ ઉત્સાહભેર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.તેમ કમલેશભાઈ બોરીચા એ જણાવ્યું છે તસવીરમાં નજરે પડે છે