વડાપ્રધાનના પ્રવાસના આયોજન અંગે મોરબી તાલુકા ભાજપના હોદેદારોની મીટીંગ યોજાઈ

આગામી તા.28/5/2022 ના રોજ ભાર ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટકોટ (તા.જસદણ) ખાતે કે.ડી.પી. મલ્ટીસ્સ્પેશિયલ હોસ્પીટલ ના લોકાર્પણ પ્રસંગે પધારવા ના છે ત્યારે એ કાર્યક્રમ મા મોરબી તાલુકા માથી મોટી સંખ્યા મા કાર્યકર્તા જોડાય એ આયોજન માટે

મોરબી તાલુકા ના હોદેદારો ની મીટીંગ સાસંદ મોહનભાઇ કુંડારીયાના કાર્યાલય ખાતે તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડીયા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જીજ્ઞેશ કૈલા, ચેરમેન જયંતિભાઇ પડશુંબીયા, હીરાભાઇ ટમારીયા, તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઇ ચાવડા, ઉપપ્રમુખ વિક્રમસિંહ ઝાલા, ચેરમેન રાકેશ કાવર, દંડક હર્ષેદ પાચોટીયા, પક્ષ ના નેતા ભુપતભાઇ સવસેટા, દશુભા ઝાલા, વિશાલ ધોડાસરા, તાલુકા ભાજપ મહામંત્રી, મોર્ચા ના પ્રમુખ- મહામંત્રી તાલુકા પંચાયત સભ્ય, હોદેદારો ની હાજરી મા અગત્ય ની બેઠક મળી હતી