મોરબી : પૂર્વ ધારાસભ્ય દ્વારા આયોજિત વધુ એક પાટીદાર સમાજ ના ઘડિયા લગ્ન યોજાયા

મોરબી માળીયાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત વધુ એક પાટીદાર સમાજ ના ઘડિયા લગ્ન યોજાયા જેમાં પાટીદાર સમાજના યુવક યુવતીઓના ઘડિયા લગ્ન યોજાયા જેમાં ચિ.ગીતાબેન અરજનભાઈ ના ચિ. સિદ્ધાર્થભાઈ ભરતભાઈ જશાણી સાથે યોજાયા હતા

મોરબી ઉમિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ, પૂર્વ મોરબી જિલ્લા ભાપજ મહામંત્રી જે.પી.જેસ્વાણી તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ નમો ઘડિયાળ આપી નવ યુગલોને આશિર્વાદ આપ્યા હતા.