મોરબી : શાંતિવન આશ્રમ ખાતે વૈદ્યનો કેમ્પ મુલતવી કરાયો

મોરબીના શાંતિવન આશ્રમ ખાતે વૈદ્ય ભીખાભાઈના દીકરા રણજીતસિંહનો કેમ્પ દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતો હોય છે પણ આગામી તારીખ 16.7.2022 ના રોજ વરસાદી વાતાવરણ હોવાના કારણે આ વખતો કેમ્પ મુલતવી રાખવામાંઆવ્યો છે જે દરેક પ્રજાજનોએ આ બાબતે નોંધ લેવી