મોરબી જેલમાં ૬૩ કેદીઓના RT-PCR ટેસ્ટ કરાયા

લીલાપર રોડ અર્બન હેલ્થ સેન્ટર મોરબીની ટીમ તેમજ મોરબી સબ જેલના અધિક્ષક કે.એસ.પટણી તથા ઇ.ચા.સલામતી જેલર પી.એમ.ચાવડાનાઓ તેમજ જેલ સ્ટાફ દ્રારા જેલમાં ૬૩ આરોપી/કેદીઓના વિશ્વસ્તરે ફેલાયેલા કોવીડ-૧૯ મહામારી વાયરસના સાવચેતીના ભાગરૂપે RT-PCR ટેસ્ટના સેમ્પલ અત્રેની જેલ ખાતે આવી લેવામાં આવેલ છે