પાટીદાર ધામ દાતા, સેવક તથા પરીક્ષા પાસ તાલીમાર્થીઓ નો સન્માન સમારંભ યોજાયો

સન્માન સમારંભ માં મહેમાનો દ્વારા દીપ પ્રગટ્યા કરી શરૂઆત કરવામાં આવી પાટીદાર ધામ પ્રમુખ સેવક કિરીટભાઈ દ્વારા મહેમાનો અને તાલીમાર્થીઓ નું શાબ્દિક સ્વાગત કર્યું ત્યાર બાદ હોલ ના દાતા વસંતભાઈ રાજકોટિયા અને વિકાસભાઈ નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું

ત્યાર બાદ પાટીદાર ધામ મા ફ્રી લેક્ચર આપનાર ચુનીલાલ નું શાક ઓઢાડી સન્માન કરેલ ત્યાર બાદ પાટીદાર ધામ મા દોડ ના કોચ તરીકે મદદરૂપ થનાર ભૂમિબહેન નું શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું ત્યાર બાદ પાટીદાર ધામ મા તાલીમ લઈ રહેલ PSI માં પાસ થયેલ તાલીમાર્થીઓ હિતેશભાઈ ગામી, મિલનભાઈ લીખિયા, રાજભાઈ ગામી, પ્રિતેશભાઈ વડાવિયા, કૃપાલી બહેન આદ્રોજા, બારૈયા શીતલબહેન, વૈષ્ણાની શ્રધ્ધા બહેન નું શાલ ઓઢાડી ને સન્માન કરેલ છે

આં ઉપરાંત ઉમંગ કાલરીયા, રજનીશ ગાંભવા, નયન પટેલ, કૈલા શ્રધ્ધા, પટેલ સચિન, આદ્રોજા આશા, નિશા બરાસરા વગેરે બહાર હોવાથી હાજર રહી શક્યા નથી પરંતુ પરીક્ષા પાસ કરી હોવાથી પાટીદાર ધામ પરિવાર તરફથી શુભ કામના પાઠવેલ

કાર્યક્રમ ની આભાર વિધિ ટ્રસ્ટી ચંદુભાઈ દ્વારા કરવામાં આવેલ પાટીદાર ધામ ના તાલીમાર્થીઓ અને દાતા નું સન્માન કરવા પાટીદાર ધામ ના ટ્રસ્ટી કિરીટભાઈ, ચમનલાલ, હિતેશભાઈ, ચુનીલાલ, વસંતભાઈ, વિકાસભાઈ, અશોકભાઈ, ધર્મેશભાઈ, નિલેશભાઈ, સંઘાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા