નવા જુનીના એંધાણ પ્રધાનમંત્રીની શુભેચ્છા મુલાકાતે મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

સ્વતંત્રતાના 75 વર્ષ થાય આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રીના આહવાન હર ઘર તિરંગા અન્વયે

મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ 08.08.22 ના રોજ દેશના વડાપ્રધાન મોદીની શુભેચ્છા મુલાકાત લઈ અભિનંદન તથા શુભકામનાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીની મુલાકાત સાથે સાથે કાંતિભાઈ અમૃતિયાએ નવી દિલ્હી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ માન. આર પાટીલ તેમજ માનનીય કેન્દ્રિય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીની પણ શુભેચ્છા મુલાકાત કરી હતી.