વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા 16 અને 18મીએ હાથ ધરાશે તિરંગા એકત્ર અભિયાન

મોરબી : સ્વાતંત્ર પર્વ બાદ જ્યાં ત્યાં તિરંગા રઝળવા ન દેતા, વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા 16 અને 18મીએ તિરંગા એકત્ર અભિયાન હાથ ધરવામાં આવનાર છે. જેમાં શહેરમાં અલગ અલગ 2 જગ્યા પર તિરંગા પાછા લેવામાં આવશે . જેથી તિરંગાનુ આદર અને સન્માન જળવાઈ રહે..એ માટે આ અભ્યાન શરુ કરવામાં આવશે.જે 3 દિવસ સુધી ચાલશે અને આપેલ જગ્યાના એડ્રેસ પર લોકોએ આપી જવાના રહેશે.અભિયાનમાં જોડાવા માટે મો.9595688888 અથવા મો.9099010005 ઉપર સંપર્ક કરવો.

1.વિશ્વ હિન્દૂ પરિષદ કાર્યાલય, વાંકાનેર દરવાજે લખધીરવાસ પાસે, 2.બાલાજી ટેલિકોમ વી મીની સ્ટોર
વોરા બાગ આનંદ શોપિંગ ફ્લોરા સોસાયટી ની બાજુમાં સામાકાંઠે