મોરબી આમ આદમી પાર્ટી દ્વારા સ્વતંત્રતા પર્વની તિરંગા યાત્રા યોજી ઉજવણી કરી

ભારત દેશની આઝાદી ના ૭૫ વર્ષ પૂર્ણ થતાં “આપ” લોકસભા ઇન્ચાર્જ રાજેશ પીંડોરીયા, લોક સભા સચિવ, સંજય બાપટ અને આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજવામાં આવેલ આ તિરંગા યાત્રા શુભાસચંદ્ર બોઝની પ્રતિમા(સરદારબાગ સામે) થી શહીદ ભગતસિંહ પ્રતિમા(સરકારી હોસ્પિટલ) સુધી પગપાળા યોજાય જેમાં આમ આદમી પાર્ટી મોરબીના હોદેદારો ઉપસ્થિત રહેલ.