પરશુરામ ધામ ટ્રસ્ટ ખાતે શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીના આત્માની શાંતિ અર્થે શાંતિયજ્ઞ યોજાશે

આપણા પરમવંદનીય શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી નું કૈલાસગમન થયેલ છે જેના આત્મા શાંતિ અર્થે પરશુરામ ધામ ખાતે આગામી 25/9 ને રવિવારે સાંજે 5 થી 6 શાંતિયજ્ઞ અને 6 થી 7 શ્રદ્ધાંજલી સભા રાખેલ છે