ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા બહેનોને અનાજની કિટનું વિતરણ કરાયું.

મોરબીમાં સેવાકીય કાર્ય કરતા ચિત્રા હનુમાનજી ધૂન મંડળ મોરબી દ્વારા દિવાળીના પ્રકાશ વર્ષમાં બહેનોના ઘરમાં પ્રકાશપુંજ મળે તે માટે ઉપરાંત તેમની ઠરે અને તેમનું જીવન સુખમય બને તેવી ભાવના સાથે બે બહેનોને ખાખરાળામાં તથા એક બેન મોરબીના ગ્રીનચોક વિસ્તારમાંથી નવો ને ચિત્ર હનુમાનજી ધૂન મંડળ ના સભ્યો ભીખાભાઈ લોરીયા, દામજીભાઈ વળાવિયા , ઓધાભાઈ ભાડજા તથા ભટ્ટજી અને પ્રમુખશ્રી ટી.સી ફૂલતરિયા નમસ્તે અનાજની કીટ નો વેચાણ કરવામાં આવ્યું હતું.