વાંકાનેરના સધારકા ગામે કોંગ્રેસની મીટીંગ યોજાઈ

“સર્વેનું મતદારો કહે છે દિલ સે મહંમદ જાવીદ પીરજાદા ફિર સે વાંકાનેર કુવાડવા પથકમાં ફિર સે!!!”

વાંકાનેર કુવાડવા પંથકમાં ત્રિ પંખીઓ જંગ રાજકીય ક્ષેત્રે શરૂ થઈ ગયો છે ત્યારે મતદારો મોંઘવારીથી મુંજાઈને કહી રહ્યા છે કોંગ્રેસ સરકાર બનાવો મોંઘવારી ભગાડો વાંકાનેર કુવાડવા મતવિસ્તારમાં સર્વે મતદારો કહે છે દિલ સે મહંમદ જાવેદ પીરઝાદા ફિર સે વાંકાનેર તાલુકાના સધારકા ગામ ખાતે જંગી બહુમતી સાથે ગ્રુપ મીટીંગ આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં મોટાભાગના ગામજનો અને અગ્રણીઓ આગેવાનો સર્વે સમાજના લોકો દ્વારા ચૂંટણી પ્રચાર અંતર્ગત સર્વે મતદારોએ કહે દિલ સે મહંમદ જાવેદ પીરજાદા ફિર સે ભાજપ કોંગ્રેસ આપ સહિત વાંકાનેર કુવાડવા મતવિસ્તારમાં મતદારોને રીઝવવા માટે જન સંપર્ક કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસને જંગી બહુમતી સારી લીડ સાથે વિજયપથ આપવા માટે વધુ લોક સમર્થન સાથે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે જેમાં મતદારોને મોંઘવારી મુક્ત કરવા કોંગ્રેસ પાર્ટીને લોકો સમર્થન આપી રહ્યા છે જે તસવીરમાં દ્રશ્યમાન થઈ રહ્યું છે