મોરબી ABVP દ્વારા મતદાન જાગૃતિ અભિયાન ચલવવામાં આવ્યું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મોરબી શાખા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન સમગ્ર ગુજરાત પ્રદેશ માં ચાલી રહ્યું છે ત્યારે મતદાન જાગૃતિ રથયાત્રા મોરબી આવી હતી અને શહેરના વિવિધ કોલેજ કેમ્પસમાં મતદાન જાગૃતિ માટે ના વિવિધ કાર્યકમો યોજાયા હતા અને જાહેર સભા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

તેમાં અતિથી તરીકે ડો. ભાવેશભાઈ જેતપરિયા, ABVP મોરબી જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ વિરડીયા અને મોરબી નગર મંત્રી શિવાંગભાઈ નાનક ઉપસ્થિતિ રહ્યા હતા.