ગુજરાત માં આવેલ ભુકંપ દીવગંતો ને શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ

દેશપ્રેમી અને પર્યાવરણ પ્રેમી કડીવાર બંધુઓ દ્વારા વિપુલ કડીવાર અને સાગર કડીવાર ભાઈઓ દ્વારા 26/1/2001 ગુજરાત માં આવેલ ભુકંપ દીવગંતો ને શ્રધ્ધાંજલી અર્પણ કરી

દેશપ્રેમી અને પર્યાવરણ પ્રેમી વિપુલ કડીવાર અને સાગર કડીવાર ભાઈ જયમીન વડાવીયા દ્વારા ગુજરાત માં આવેલ ભુકંપ દીવગંતો ને શ્રધ્ધાંજલી રૂપે કીડીયારું પુરી ને આત્મા શાંતી મળે માટે પ્રાથના કરી om shanti
રાષ્ટધર્મ સે બડા કોઈ ધર્મ નહીં હોતા 26/1/2001ગુજરાત માં આવેલ ભુકંપ દીવગંતો ને આત્માના શાંતી માટે
દીવગંત નો ભંડારો અને શ્રધ્ધાંજલિ અર્પણ

દેશની સેવા એજ પ્રભુ સેવા તથા અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવા અબોલ જીવોના માટે ભંડારો ભારત નકશો દોરી રંગોળી બનાવી નવ કીડીયારું પુરીયુ 51 નાળીયેરમાં કીડીયારૂ ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટી આને બાવળ અને બોરડીના ઝુંડમાં મુકીયા જેથી 51000 હજાર જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે અને આપણે બધા ભેગા મળીને કિડીયારૂ પુરીએ આપણી સંસ્કૃતિના મુલ્યો જાળવિએ ચાલો પાછું સેવાનું કામ કરીએ કિડીયારૂ પૂરીને અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવા વૃક્ષો વાવી આને ઉછેરી અને પર્યાવરણ બચાવીએ એક બદલાવ આપણા માટે એક બદલાવ આપણા બધા માટે.