જાહેર આમંત્રણ : મોરબી BAPS શ્રીસ્વામિનારાયણ મંદિર ખાતે સંત કીર્તન આરાધના યોજાશે

મોરબી મચ્છુ નદીના તટ પર નિર્માણાધિન શ્રીસ્વામિનારાયણ મંદિર ખાતે સંસ્થાના સંગીતયજ્ઞ સંતો દ્વારા સુગમ – શાસ્ત્રીય સંગીતની જુગલબંધી સાથે સંત કીર્તન આરાધના-ભજન સંધ્યા યોજાશે

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સમગ્ર ઉત્સવ દરમિયાન પોતાના સુરીલા કંઠથી લાખોને મંત્ર મુગ્ધ કરનાર BAPS સંસ્થાના સંગીતજ્ઞ સંતો મોરબીના આંગણે પધારી રહ્યા છે. આ વિશેષ સંત કીર્તન આરાધનામાં અચૂક પધારવા મોરબીના પ્રજાજનોને સસ્નેહ નિમંત્રણ છે

તારીખ : ૨૫-૨-૨૦ર૩ શનિવાર, સમય : રાત્રે ૮:૦૦ થી ૧૧:૦૦, સ્થળ : BAPS શ્રીસ્વામિનારાયણ મંદિર, ઝુલતા પુલની બાજુમાં, મોરબી-ર, નિમંત્રક : સાધુ હરિસ્મરણદાસ – સાધુ મંગલપ્રકાશદાસ