મોરબી : મર્ડરના ગુનાના આરોપીના નામ  હાઈકોર્ટ માંથી જામીન મંજુ૨

ગત તારીખ ૧૦–૦૭–૨૦૨૧ ના રોજ વાંકાનેર તાલુકા પો.સ્ટેશનના ગુના ૨જી.નં.૧૦૯૬૩|૨૦૨૧ આઈ.પી.સી.ની કલમ ૩૦૨,૩૨૩,૧૪૭,૧૪૮,૧૪૯, તેમજ જી.પી.એકટની કલમ ૧૩૫, તેમજ વી. નો કુલ-૫ આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ ક૨વામાં આવેલ.જે ગુના અનુસંધાને આરોપી મહેન્દ્રસિં ધનીસીંગ ભટી દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અ૨જી દાખલ ક૨વામાં આવેલ. જે અન્વયે આરોપીના વકીલ જયદીપ.બી.પાંચોટીયા તેમજ આઈ.આઈ.કટીયાની ધારદાર અને કાયદાકીય રજુઆત ને ધ્યાનમાં લઈ આરોપીને તા.૦૭/૦૩/૨૦૨૧ ના રોજ જામીન ઉ૫૨ છોડવાનો હુકમ ક૨વામાં આવેલ.

આરોપી ત૨ફે મોરબીના યુવા ધારાશાસ્ત્રી જે.બી.પાંચોટીયા, ગીરીશ.બી.અંબાણી તથા સિરાજ અબાણી વકીલ તરીકે રોકાયેલ હતા.