મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમવાર 31 જુલાઈએ મુલાકાતઓ ને મળી શકશે નહિ

મુખ્યમંત્રી દર સપ્તાહ ના પહેલા બે દિવસ એટલે કે પ્રતિ સોમવાર અને મંગળવારના દિવસોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલયમાં નાગરિકો, પ્રજાજનો, જનપ્રતિનિધિઓ ને મુલાકાત આપતા હોય છે.

આ સોમવાર 31 જુલાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના પૂર્વ નિર્ધારિત અન્યત્ર રોકાણો ને કારણે લોકોને મુલાકાત માટે મળી શકશે નહી.