મોરબી તાલુકા ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતગર્ત મોરબી તાલુકા ભાજપ દ્વારા આજ રોજ તા: 13/8/23 રવિવાર સવારે 9:00 વાગે ક્રિષ્ના સ્કુલ થી રવાપર ચોકડી સુઘી તિરંગા યાત્રાનુ આયોજન કરવામા આવેલ

જેમા ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ, મહામંત્રી બચુભાઈ, ઉપપ્રમુખ તરુણભાઈ પેથાપરા,બચુભાઈઅમરુતિયા,પ્રવિણભાઇ,યુવા પ્રમુખ વિશાલભાઈ, નિતેશભાઈ, ધનજીભાઈ, હીરાભાઈ,આનંદભાઈ,નિલેશભાઈ કાલરીયા, રશ્મિનભાઈ, સુરેશભાઈ, કેતનભાઈ, ચિરાગભાઈ,ભાવિનિબેન, કેશુભાઈ,સંજયભાઈ,પરેશભાઈ, તેમજ મોરબી તાલુકા ના તમામ સંગઠન ના હોદેદારો, જીલ્લા – તાલુકા પંચાયત ના સભ્યો , સક્રિય સભ્યો ઉપસ્થિત રહી ને વિશાળ તિરંગા યાત્રા નુ આયોજન કરવામાં આવ્યુ