મોરબી નવલખી ગામે શ્રી પાટાવાળી મેલડી માતાજીનો માંડવો યોજાશે

મોરબી જીલ્લા ના માળીયા તાલુકા ના નવલખી ગામ પાસે આવેલ આસ્થા શ્રદ્ધા ના પ્રતીક સમાન શ્રી પાટાવાળી મેલડી માતાજી મંદિર નો માંડવો નવલખી ગામ સમસ્ત દ્વારા તા. 11 / 4 / 2026 ને શનીવારે મંદિર ને આંગણે યોજાશે જેમા સવારે શુભ ચોઘડિયા એ થાંભલી રોપણ બાદ સવારે 10 થી મહાપ્રસાદ અને સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી ડાક ની રમઝટ જેમા મોરબી ના જાણીતા જીગ્નેશ રાવળ .માતાજી ના દુહા છંદ ને ગરબા ની રમઝટ બોલાવશે ધર્મ પ્રેમી જનતા એ માંડવા ના દર્શન ને મહાપ્રસાદ ના લાભ લેવા આયોજક તરફ થી આમંત્રણ પાઠવ્યું છે


Leave a Comment