આવતીકાલે : દરબારગઢ ફિડરમાં આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે

તારીખ ૨૬.૧૦.૨૦૨૩ નાં ગુરુવાર નાં રોજ નીચે દર્શાવેલ ફીડર તેમજ તેના વિસ્તાર માં ફીડર સમારકામ સવારે ૮.૦૦ વાગ્યા થી બપોરે ૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. જેની પીજીવીસીએલ ના માનવંતા ગ્રાહકોની જાણ સારું. કામપૂર્ણ થયે કોઇપણ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.

દરબારગઢ ફિડર: દફતરીશેરી, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, દરબારગઢ, જાની શેરી, નાગનાથ શેરી,વેરાઈ શેરી,સોની બજાર,પારેખ શેરી, કંસારા શેરી,ગ્રીન ચોક, સાંકડી શેરી, ઘંટીયા પરા,દેરાશરશેરી,ખત્રિવાડ ૧થી ૭, નાની બજાર, સોફફી મોલ્લા, રામ ઘાટ, નાની-મોટી માધાણી શેરી, ચૌહાણ શેરી, વાંકાનેર દરવાજા, મકરાણી વાસ તથા આસપાસ ના વિસ્તારો.