પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા સમસ્ત લોહાણા સમાજ નું સ્નેહ મિલન તા.૧૪-૧૧-૨૦૨૩ મંગળવાર નુતન વર્ષ ના દીવસે સવારે ૯ઃ૩૦ થી ૧૨ કલાક દરમિયાન શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે યોજાશે.
લોહાણા સમાજ ના દરેક લોકો ને સ્નેહ મિલન માં ઉપસ્થિત રહેવા શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા અનુરોધ કરાયો છે.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)