મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે અબોલ જીવ પશુ-પક્ષીઓની સેવા કરવામાં આવી રહી છે ત્યારે ઘાયલ પશુ-પક્ષીઓની સારી રીતે સારવાર થય શકે તે હેતુથી કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં આધુનિક ઓપરેશન થિયેટરનું ભૂમિ પૂજન આજે કરવામાં આવ્યું છે જેનું ટુંક સમયમાં બાંધકામ ચાલુ કરવામાં આવશે.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)