મોરબી નજીક આવેલ શિવનગર(પંચાસર) નિવાસી અને માર્કેટિંગ યાર્ડ રૈયાણી ટ્રેડર્સનો વ્યવસાય કરતા વાલજીભાઈનાં ધર્મપત્ની ભગવતીબેન રૈયાણીનું તારીખ – ૨૪/૧૧/૨૦૨૩ નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે.
જેમની ઉત્તરક્રિયા તારીખ – ૦૪/૧૨/૨૦૨૩ ને સોમવારના રોજ પટેલ સમાજ વાળી શિવનગર ( પંચાસર) ખાતે રાખેલ છે. તેવું તેમની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
નોંધ – બેસણું રાખેલ નથી.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)