મોરબી જિલ્લા પેન્શનર સમાજનાં આજીવન સભ્યો માટે તા.૩૧-૧૨-૨૦૨૩ ના રોજ વાર્ષિક સામાન્યસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વાર્ષિક સામાન્યસભા તા.૩૧-૧૨-૨૦૨૩ ના રોજ સવારે ૮ કલાકે પંચમુખી હનુમાનજીનું મંદીર, ધરમપુર રોડ, ઊમા ટાઉનશીપ સામે, મોરબી-૨ ખાતે રાખવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા પેન્સનર સમાજના આજીવન સભ્યોને ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ જે.એસ. ડાંગર દ્વારા જણાવાયું છે.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)