શ્રી રામ જન્મભૂમિ ભવ્ય મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આવેલા અક્ષત (ચોખા) કળશનાં સામૈયા ગામમાં ખૂબ ધામ- ધુમથી રાખ્યા હતા. ગામનાં દરેક રામ-ભક્તોએ તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો તથા દરેક ગ્રામજનો, તેમજ દિકરીઓ ઢોલ નગારા દ્વારા અક્ષત કળશનું સામૈયા કર્યું
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)