આજે સાંજે : રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નિમિતે અજય લોરિયા દ્વારા 2100 કિલો મીઠાઈ વિતરણ તેમજ આતશબાજી કરાશે

રામલીલા અયોધ્યામાં બિરાજમાન થવાના છે ત્યારે સરદાર પટેલ પ્રતિમા – નવા બસ સ્ટેન્ડ પાસે મોરબી-‘સેવા એજ સંપત્તિ’ ‘ફાઉન્ડેશનના પ્રમુખ અને પાટીદાર નવરાત્રિના આયોજક અને સેવાભાવી અજય લોરીયા દ્વારા 2100 કિલો મીઠાઈનું વિતરણ કરાશે તથા સાંજે 6 વાગે આતશબાજી કરાશે ત્યારે મોરબીના તમામ રામભક્તો ને પ્રસાદ લેવા આમંત્રણ પાઠવવામાં આવે છે