મોરબીના લખધીરવાસ, વાંકાનેર દરવાજાની અંદર અક્ષર પેલેસની આસપાસ તા.18 માર્ચના રાત્રે 2:30 કલાકે પાકીટ ખોવાયેલ છે. પાકીટમાં આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને બીજા ઓફિસના જરૂરી કાર્ડ હતા. સાથે રોકડ રકમ હતી. જેમણે પણ આ પાકીટ મળે તેમણે નિર્મલભાઈ મનસુખભાઈ પોપટ મો.9429214040, 8980042851 પર સંપર્ક કરવા અપિલ કરી છે.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)