આજે : શ્રી હરિ સાર્ધ શતાબ્દી મહોત્સવમાં મનસુખબાપા વસોયાનો હાસ્ય દરબાર યોજાશે

ઐતિહાસીક શ્રી સ્વામીનારાયણ મંદિર દરબારગઢ મોરબી માં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજ ને 150 વર્ષ થયાં જેના ઉપલક્ષ્ય માં આગામી તારીખ 17-5-2024 થી 23-5-2024 સુધી ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાય છે

જેમાં આજે (20-5-2024) નારોજ રાત્રે હાસ્ય દરબાર નું આયોજન કરેલ છે, જેમાં ગુજરાત ના જાણીતા અને લોકો ના ચહિતા મનસુખબાપા વસોયા પધારશે તો હાસિયરસિકો ને પધારવા સ્વામિનારાયણ મંદિર આવકારે છે.