વિશાલ જયસ્વાલ હળવદ : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે સમગ્ર દેશમાં આ કાર્યક્રમને લઈને ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે જાણે દિવાળી આવી હોય તેમ લોકોમાં આનંદ છવાયો છે ત્યારે ચેમ્બર્સ ઓફ કોમર્સ તેમજ વેપારી મહામંડળ દ્વારા 22 જાન્યુઆરીએ આ કાર્યક્રમને લઈને હળવદ બંધનું એલાન કરવામાં આવ્યું છે
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)