શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે છે.
આજે તા.૦૪/૧૦/૨૦૨૨ ના રોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોરબીની વિવિધ વોર્ડની નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.




તા.૦૫/૧૦/૨૦૨૨ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સરસ્વતિ નિકેતન, જોધપર ખાતે ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તથા સાંજે ૫:૦૦ કલાકે પાટીદાર ગરબી ખાતે શિક્ષક પરિવાર દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે.
